દેશભરમાં ઓળખ માટે ઉપયોગમાં લેવાતું આધાર કાર્ડ હવે વ્યક્તિની ઓળખ પૂરતો મર્યાદિત થઈ જશે. UIDAI ના નવા સુધારા બાદ, આધાર કાર્ડ હવે જન્મ તારીખ માટે માન્ય રહેશે નહીં. જો તમે ક્યાંય પણ કોઈપણ કામ માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે આધાર કાર્ડની સાથે જન્મતારીખ માટે તમારું જન્મ પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે. આ ફેરફાર હાલમાં જ આધાર કાર્ડની સંસ્થા UIDAI દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે જ નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા અને આધાર કાર્ડમાં સુધારા બાદ આ માહિતી પણ લેખિતમાં આપવામાં આવી રહી છે.
આધાર કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર, માત્ર ઓળખ માટે જ કરી શકાશે ઉપયોગ
- First News 9
- December 18, 2023
- 12:35 pm
Recent Posts
ભાજપની વેલકમ પાર્ટીઃ લોકસભાની ચૂંટણીને પગલે આજે કમલમમાં યોજાશે ભરતી મેળો, જાણો કોણ જોડાશે ભાજપમાં
January 24, 2024
No Comments
ઓલપાડના ભાંડુત ગામે ચાર હજારની લાંચ લેતાં તલાટીની ધરપકડ
January 23, 2024
No Comments
અરેઠ ક્વોરી વિવાદ વધુ વેકર્યો ..
January 17, 2024
No Comments
માંડવી તાલુકાના અરેઠ ગામે ગેરકાયદેસર સ્ટોન ક્વોરી બંધ કરવા ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું
January 15, 2024
No Comments