અંબાજીના દાંતા તાલુકામાં ફરી રીંછના આંટાફેરા વધ્યા છે. જેના કારણે ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે. દાંતાની અંતરશાહ દરગાહ માર્ગ પર રીંછ નજરે પડયું. અંતરશાહ દરગાહ અને કુંડેલ માર્ગ પર રીંછના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે. રાત્રિના સમયે રીંછના આંટાફેરા વદ્યા છે. દરગાહ પાસે લટાર મારતું રીંછ સીસીટીવી કેમ…