શક્તિપીઠ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાં ફરી શરુ કરવામાં આવી છે. અંબાજી ખાતે કેટલાક દિવસોથી દિપડો ફરતો હોવાની માહિતી મળી હતી અને તેને ધ્યાનમાં રાખીને પરિક્રમાં બંધ કરવામાં આવી હતી. સાથે જ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ તેમાં દિપડો પકડાયો નહતો. જો કે વન વિભા…